Site icon News Continuous Bureau | Mumbai

Mohammad Mankad : 13 ફેબ્રુઆરી 1928 ના જન્મેલા મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા.

Mohammad Mankad : મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા.

Mohammad Mankad Born on 13 February 1928, Mohammad Mankad was a Gujarati language novelist, short story writer, columnist, translator and children's author.

Mohammad Mankad Born on 13 February 1928, Mohammad Mankad was a Gujarati language novelist, short story writer, columnist, translator and children's author.

News Continuous Bureau | Mumbai

Mohammad Mankad :

Join Our WhatsApp Channel

1928 માં આ દિવસે જન્મેલા મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચના કરી છે. તેમની નવલકથાઓ કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે બહુ જ ફેમસ થઈ હતી. તો નવલિકા સંગ્રહ ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં લોકોમાં પ્રખ્યાત છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ગુજરાત સરકાર પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

આ  પણ વાંચો:  Shankha Ghosh: 5 ફેબ્રુઆરી 1932 ના જન્મેલા શંખ ઘોષ એક ભારતીય કવિ અને સાહિત્યિક વિવેચક હતા.

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version