Site icon News Continuous Bureau | Mumbai

Krishna Janmashtami : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; આજે છે ભગવાન કૃષ્ણનો પૃથ્વી પર અવતરણ દિન એટલે જન્માષ્ટમી!

Krishna Janmashtami : ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.

Nand gher anand fear, jai kanaiya lal ki; Today is Lord Krishna's descent to earth, Janmashtami!

Nand gher anand fear, jai kanaiya lal ki; Today is Lord Krishna's descent to earth, Janmashtami!

News Continuous Bureau | Mumbai

Krishna Janmashtami :  કૃષ્ણ જન્માષ્ટમી, જેને  કૃષ્ણાષ્ટમી, જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી ( Gokulashtami )  તરીકે પણ ઓળખવામાં આવે છે.  દર વર્ષે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે શ્રી કૃષ્ણ ( Shri Krishna ) જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે.  ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. તેમને ભગવાન વિષ્ણુના ( Lord Vishnu ) આઠમા અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો: Shivaram Rajguru : ભારતના વીર સપૂત શિવરામ હરિ રાજગુરુ ની આજે છે જન્મ જયંતિ..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version