News Continuous Bureau | Mumbai

Seva Setu Gujarat: સેવાસેતુમાં અરજીઓ-પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ, સુરતના આ દિવ્યાંગજન લાભાર્થીએ ગુજરાત સરકારનો વ્યકત કર્યો આભાર

Seva Setu Gujarat: કતારગામના દિવ્યાંગજન વિનુભાઈ કળસરિયાને સેવા સેતુમાં સ્થળ પર જ આવકનો દાખલો અને આયુષ્માન કાર્ડ મળતા ખુશી સાથે ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો

Seva setu applications-Questions solved at doorstep, this disabled beneficiary of Surat expressed gratitude to Gujarat Govt.

News Continuous Bureau | Mumbai

Seva Setu Gujarat:   ગુજરાત સરકારે દસમા તબક્કાના રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અરજદારો ઘરઆંગણે યોજનાકીય લાભો સરળતાથી મેળવી શકે એ માટે સેવાયજ્ઞ આરંભ્યો છે. કતારગામમાં યોજાયેલા સેવા સેતુમાં ૨૧૪૯ લાભાર્થીઓએ યોજનાકીય લાભો મેળવ્યા, જેમાં સુરતના કતારગામમાં રંગદર્શન સોસાયટીમાં રહેતા દિવ્યાંગજન વિનુભાઈ હરિભાઈ કળસરિયાને આવકનો દાખલો અને આયુષ્માન કાર્ડ માટે એક જ દિવસમાં નોંધણી થતા પોતાનું કામ થયું હોવાનો અનેરા સંતોષ સાથે ઘરે ગયા હતા.  

Join Our WhatsApp Channel
Seva setu applications-Questions solved at doorstep, this disabled beneficiary of Surat expressed gratitude to Gujarat Govt.

Seva setu applications-Questions solved at doorstep, this disabled beneficiary of Surat expressed gratitude to Gujarat Govt.

               ૬૦ વર્ષીય વિનુભાઈ દિવ્યાંગ છે. તેઓ કાખ ઘોડીના સહારે ચાલે છે. પોતાના પરિવારજન સાથે સેવા સેતુમાં આયુષ્માન કાર્ડ ( Ayushman Card )  માટે આવેલા વિનુભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ કઢાવતા પહેલા આવકનો દાખલો જરૂરી હોવાથી મને અહીથી જ અધિકારીઓએ જરૂરી પ્રમાણપત્રો લઈને માત્ર ૩૦ મિનીટના આવકનો દાખલો કાઢી આપ્યો. ત્યારબાદ આયુષ્માન કાર્ડ માટે સ્થળ ( Seva Setu  ) પર જ નોંધણી કરવામાં આવી. જેથી બીજીવાર ધક્કો ન રહે. સાચે જ અમારા જેવા અશક્ત લોકો, તેમજ અન્ય જરૂરિયાત ધરાવતા લોકોની કાળજી લેવા માટે ઘર આંગણે જ સેવા સેતુ યોજીને રાજ્ય સરકારે ( Gujarat Government ) અમારા નાણાં, સમય અને ઊર્જાનો બચાવ કર્યો છે, એમ તેમણે આભારની ( Seva Setu Beneficiaries ) લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું.  

આ સમાચાર પણ વાંચો : PM Modi Jharkhand: PM મોદી 2 ઓક્ટોબરે લેશે ઝારખંડની મુલાકાત, આ અભિયાન હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version