Site icon News Continuous Bureau | Mumbai

Somnath Sharma: 31 જાન્યુઆરી 1923 ના જન્મેલા મેજર સોમનાથ શર્મા ભારતના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ સૈનિક હતા

Somnath Sharma: સોમનાથ શર્મા ભારતના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ સૈનિક હતા

Somnath Sharma Major Somnath Sharma was the first soldier to receive India's highest military award

Somnath Sharma Major Somnath Sharma was the first soldier to receive India's highest military award

News Continuous Bureau | Mumbai

Somnath Sharma:  1923 માં આ દિવસે જન્મેલા, મેજર સોમનાથ શર્મા ભારતના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. નવેમ્બર 1947 માં કાશ્મીરમાં કાર્યવાહી દરમિયાન વીરતા દાખવવા માટે તેમને પદક આપવામાં આવ્યો હતો. 1947 -48ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે શ્રીનગર હવાઈ મથક પરથી દુશ્મન ઘૂસણખોરોને ખદેડતી વખતે તેઓ શહીદ થઈ ગયા હતા. તેઓ 4થી કુમાઉ રેજિમેન્ટમાં અફસર હતા.

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : S. N. Goenka: 30 જાન્યુઆરી 1924 ના જન્મેલા સત્ય નારાયણ ગોએન્કા વિપશ્યના ધ્યાનના ભારતીય શિક્ષક હતા.

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version