Site icon News Continuous Bureau | Mumbai

Guru Nanak Gurpurab: આજે છે ગુરુ નાનક જયંતી, જાણો શા માટે આ દિવસને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે

Guru Nanak Gurpurab: જાણો શા માટે આ દિવસને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે

Today is Guru Nanak Jayanti, know why this day is also known as Prakash Parva

Today is Guru Nanak Jayanti, know why this day is also known as Prakash Parva

News Continuous Bureau | Mumbai

Guru Nanak Gurpurab: દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતિ ( Guru Nanak Jayanti ) ઉજવવામાં આવે છે. શીખ સમુદાય માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ગુરુ નાનક જયંતિને ગુરુ પુરબ અને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ નાનકજીએ પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું હતું. તેમણે જાતિવાદ નાબૂદ કરવા અને લોકોને એકતામાં બાંધવા માટે ઉપદેશો આપ્યા હતા.  માન્યતાઓ અનુસાર, ગુરુ નાનકજીએ ( Guru Nanak Ji ) શીખ ધર્મનો પાયો નાખ્યો હતો, તેથી તેમને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. નાનકજીએ જ પવિત્ર શબ્દો ‘એક ઓકાર’ને ( Ik Onkar )  લખ્યો હતો. શીખો માટે આ ગુરુવાણીનું ઘણું મહત્વ છે.

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો: Amrita Patel : 13 નવેમ્બર 1943 ના જન્મેલા, અમૃતા પટેલ સહકારી ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગપતિ તેમજ પર્યાવરણવાદી છે.

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version