Parshuram Jayanti: આજે છે પરશુરામ જયંતી, જાણો રામથી પરશુરામ બનવાની કથા..

Parshuram Jayanti: આજે છે પરશુરામ જયંતી, જાણો રામથી પરશુરામ બનવાની કથા..

by Hiral Meria
Today is Parshuram Jayanti, know the story of how Ram became Parashuram..

News Continuous Bureau | Mumbai

Parshuram Jayanti: હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 10 મે 2024, શુક્રવારના છે. પરશુરામ ભગવાન ( Parshuram  ) વિષ્ણુનો છઠ્ઠો અવતાર મનાય છે. તેઓ ભગવાન શંકરના વિશિષ્ટ ભક્ત હતા, તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ( Lord Shankar ) તેમને અનેક શસ્ત્રો આપ્યા હતા. ફરસા પણ તેમાંથી એક હતુ. ફરસાને પરશુ કહેવામાં આવે છે, તેથી પરશુ મળ્યા પછી તેમનું નામ પરશુરામ રાખવામાં આવ્યું.

આ  પણ વાંચો: Maharana Pratap : 09 મે 1540ના જન્મેલા રાણો એટલે મહારાણા પ્રતાપ, અકબરના ઘમંડને કર્યો હતો ચકનાચુર..

Join Our WhatsApp Community

You may also like