Site icon News Continuous Bureau | Mumbai

UNESCO World Tolerance Day : આજે છે શાંતિ કા રખવાલા એટલે યૂનેસ્કોનો સ્થાપના દિવસ, આટલા દેશો છે તેના સભ્યો…

UNESCO World Tolerance Day : આજે છે શાંતિ કા રખવાલા એટલે યૂનેસ્કોનો સ્થાપના દિવસ, આટલા દેશો છે તેના સભ્યો…

Today is the World Tolerance Day founding day of Shanti Ka Rakhwala means UNESCO

Today is the World Tolerance Day founding day of Shanti Ka Rakhwala means UNESCO

News Continuous Bureau | Mumbai

UNESCO World Tolerance Day : વિશ્વમાં 16 નવેમ્બર 1945ના રોજ યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી હતી. તેનું પુરુ નામ યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ( United Nations Educational Scientific and Cultural Organization ) છે. તેની હેડ ઓફિસ પેરિસ ખાતે આવેલી છે. તેની સ્થાપના પાછળનો હેતુ શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાનના પ્રચાર-પ્રસારના માધ્યમો સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ વિકાસ અને તેના સંબંધોને વેગ આપવાનો છે. યુનેસ્કોના 195 દેશો મેમ્બર છે. જયારે 10 એસોસિયેટ સભ્ય છે. સ્થાપના દિવસને વિશ્વ સહિષ્ણુતા દિવસ ( World Tolerance Day ) તરીકે પણ ઉજવાય છે.વૈશ્ર્વિક સ્તરે યુનેસ્કો મુખ્ય પાંચ થીમ આધારીત કાર્ય કરે છે, જેમાં શિક્ષા, પ્રાકૃતિક વિજ્ઞાન, સામાજિક અને માનવ વિજ્ઞાન, સંસ્કૃતિ અને સૂચના તથા સંચાર અન્વયે પૂરી દુનિયામાં કાર્ય કરે છે 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો: Gijubhai Badheka : 15 નવેમ્બર 1885 ના જન્મેલા, ગિજુભાઈ બધેકા શિક્ષણવિદ્ હતા, જેમણે 200 જેટલાં પુસ્તકો લખ્યા હતા.. 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version