Site icon News Continuous Bureau | Mumbai

અંબાજી શક્તિપીઠ. 

ગુજરાતમાં આવેલાં ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજી બે વર્ષ જ થયા છે જે ભરૂચમાં આવેલું અંબે માતાનું મંદિર છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ હવે ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાશે. આ મંદિરની સ્થાપના વર્ષ 1944માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ 1953માં મંદિરનો જીર્ણોદ્દાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. 71 વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક 1,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ નમાવી તેમના આશિષ મેળવે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Samudrik Shastra Lizard Falling। શરીર પર ગરોળી પડવી શુભ કે અશુભ? સામુદ્રિક શાસ્ત્રમાં છુપાયેલા છે દરેક અંગના આ ચોંકાવનારા સંકેતો!
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips For Wealth। જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો ઉત્તર દિશામાં રાખો આ ૨ ચમત્કારી વસ્તુઓ, ખેંચાઈને આવશે સુખસમૃદ્ધિ
Exit mobile version