Site icon News Continuous Bureau | Mumbai

જય સોમનાથ દાદા! સોમનાથમાં પાર્વતી મંદિર માટે આ સુરતીએ કર્યું અધધ આટલા કરોડનું દાન, જાણો કોણ છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રમથ સોમનાથ મહાદેવના મંદિરમાં ગઈકાલે પાર્વતી માતાના મંદિરનું શિલાન્યાસ થયું.

પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી 30 કરોડથી વધુનો ખર્ચ થનાર છે. આ ખર્ચ સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયા દ્વારા આપવામાં આવનાર છે. 

ભીખાભાઈ સુરતમાં હીરાની ત્રણ ફેક્ટરીઓ ધરાવે છે. જેમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાનથી લઈને અમિત શાહ અને વિજયભાઈ રૂપાણીએ પણ ભીખાભાઈની ઉદ્દાર ભાવનાની વાત કરી હતી.

ગરીમાપુર્ણ આ મંદિરમાં ૪૪ કોતરણીયુક્ત સ્તંભનું નિર્માણ થશે. ૭૧ ફુટના શિખરની ઊંચાઈ ધરાવતા આ મંદિરમાં વિશાળ નૃત્ય મંડપ બનાવવામાં આવશે.

આ પાર્વતી મંદિરના શિલાન્યાસ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરી સહિતના મહાનુભાવો જોડાયા હતાં.

બૅન્ક લૉકરમાં પણ તમારી અનામત રાખવી હવે સુરક્ષિત નથી? જાણો કેમ? RBIનો બદલાયેલો નિયમ ગ્રાહકો માટે બની રહેશે નુકસાનકારક; જાણો વિગત

Diamond। હીરા ધારણ કરતા પહેલા ચેતજો! માત્ર આ ૬ રાશિના જાતકો માટે જ છે લકી, આ સમસ્યાઓથી મળશે કાયમી મુક્તિ
Shani Vakri 2026| શનિદેવના આશીર્વાદ ૧૩૮ દિવસ સુધી આ રાશિઓનું બદલાશે ભાગ્ય, માલામાલ થવાની તૈયારીમાં આ ૩ રાશિઓ
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Dwidwadash Yog। ૧૧ મેના રોજ બનશે શુક્રગુરુનો શક્તિશાળી ‘દ્વિદ્વાદશ યોગ’ જાણો કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે
Exit mobile version