Site icon

ચોટીલા ચામુંડા માતા મંદિર.

ચોટીલા ચામુંડા માતાનું મંદિર ગુજરાતના અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે ચોટીલા સ્થાનકમાં આવેલું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન આ મંદિરમાં ચામુંડા માતાના દર્શનનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે અહીં માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાલિકા રૂપ, બપોરે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ. ચામુંડા માતાને ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત 64 જોગણીઓ કે 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ પણ ગણાય છે.

Join Our WhatsApp Community

 

Saturn in sign: શનિ બદલશે ચાલ! મીન રાશિમાં ‘માર્ગી’ થવાથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે, મળશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: 18 ઓક્ટોબર ધનતેરસ પર શનિ પ્રદોષ વ્રત નો યોગ, આ રાશિઓ માટે શરૂ થશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version