Site icon

કોરોના સંક્રમણ ઘટતા રૂપાણી સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ખુલશે ગુજરાત ના તમામ પવિત્ર યાત્રાધામ ; જાણો વિગતે 

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્તા અનિશ્વિત સમય સુધી બંધ રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી છે.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ અને સાળંગપુર મંદિરના દ્વાર 11 જૂનથી ખુ્લ્લા મુકવામાં આવશે.

Join Our WhatsApp Community

અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. 

જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું અને અતિથિ ગૃહમાં ભોજન શાળા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.

આ સરકારી અધિકારીએ તો ભારે કરી; ભગવાન શ્રીરામનું આધાર કાર્ડ માગ્યું

Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Exit mobile version