Site icon

હઠીસિંહનાં દેરાસર.

હઠીસિંહનાં દેરાસર એ ગુજરાતના અમદાવાદમાં સ્થિત એક જાણીતું જૈન મંદિર છે. આ જૈન મંદિર ધર્મનાથ 15માં તીર્થંકર ધર્મનાથને સમર્પિત છે. મૂળનાયક  ધર્મનાથની આરસની બનેલી મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર નું નિર્માણ હઠીસિંહના નગરશેઠ હઠીસિંહ દ્વારા 1848 માં કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community
Surya Gochar 2026: સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ૧૩ ફેબ્રુઆરીથી આ ૩ રાશિઓ માટે શરૂ થશે કપરો સમય! ૧ મહિના સુધી સંભાળીને રહેજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Evening Diya: રોજ સાંજે ઘરની બહાર પ્રગટાવો છો દીવો? ભૂલથી પણ ન કરતા આ ૫ ભૂલો, જાણી લો દીવો પ્રગટાવવાની સાચી રીત અને સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version