Site icon

કોરોના ગ્રહણ : ઈતિહાસમાં પ્રથમવાર કુંભમેળાનો સમયગાળો ઘટાડી દેવાયો. જાણો ક્યારે યોજાશે શાહી સ્નાન

ઈતિહાસમાં સૌપ્રથમ વખત હરિદ્વાર માં આયોજિત કુંભમેળાનો સમય ઘટાડીને એક મહિનો કરવામાં આવ્યો છે 

સરકારના જાહેરનામા મુજબ ૧લી એપ્રિલથી ૩૦મી એપ્રિલ સુધી કુંભ મેળાનું આયોજન થશે અને સાથે જ ૧૨મી એપ્રિલ, ૧૪મી એપ્રિલ અને ૨૭મી એપ્રિલ એમ ત્રણ શાહી સ્નાન થશે. 

Join Our WhatsApp Community

સામાન્ય રીતે કુંભ મેળો ઉતરાયણથી શરૂ થાય છે અને સાડા ત્રણ મહિના સુધી ચાલે છે.  

Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version