Site icon News Continuous Bureau | Mumbai

ચારધામની યાત્રા કરવા વાળા ભક્તોની સંખ્યામાં થયો વધારો, અત્યાર સુધીમાં આટલા હજાર ભક્તોએ લીધી મુલાકાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ચારધામ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. 

ઉત્તરાખંડમાં આ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત કરી દીધી છે. 

ચારધામ માટે અત્યાર સુધીમાં 42 હજારથી વધુ ઈ-પાસ આપવામાં આવ્યા છે. તો ત્યાં, 2530 થી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે.

જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ગત 16 સપ્ટેમ્બરે નૈનીતાલ હાઇકોર્ટે ચારધામ યાત્રા અંગે સુનાવણી કર્યા બાદ યાત્રા શરૂ કરવાનો નિર્ણય આપ્યો હતો. 

આજથી શરૂ થયા પિતૃ પક્ષ શ્રાદ્ધ, પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Samudrik Shastra Lizard Falling। શરીર પર ગરોળી પડવી શુભ કે અશુભ? સામુદ્રિક શાસ્ત્રમાં છુપાયેલા છે દરેક અંગના આ ચોંકાવનારા સંકેતો!
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips For Wealth। જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો ઉત્તર દિશામાં રાખો આ ૨ ચમત્કારી વસ્તુઓ, ખેંચાઈને આવશે સુખસમૃદ્ધિ
Exit mobile version