503
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવલી નવરાત્રી(navratri)નો પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં
નવલી નવરાત્રીના આ પાવન અવસર પર ઉત્તર મુંબઈના બોરીવલી પૂર્વમાં સ્થિત મોટા અંબાજીના દર્શન લાઈવ..
You Might Be Interested In
