શ્રી ચારધામયાત્રાનું એક ધામ એટલે કે યમુનોત્રીના કપાટ ખૂલ્યા. જુઓ યમુનોત્રીધામની પહેલી તસવીર. 

by Dr. Mayur Parikh

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આજે યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12:15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિથી ખોલવામાં આવ્યા છે. 

દરવાજા ખૂલ્યા બાદ સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ધામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળાને જોતાં આ વખતે કપાટના ઉદ્ઘાટનમાં પૂજારી, તીર્થ-પુરોહિત સહિત કુલ 25 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ


 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More