271
Join Our WhatsApp Channel
રાગીગુડ્ડા અંજનેયા મંદિર ભગવાન હનુમાનને સમર્પિત એક હિન્દૂ મંદિર છે, જે બેંગ્લોરના જયનગર 9 મા બ્લોક પરામાં એક ટેકરી ધરાવતા 5 એકરમાં ફેલાયેલ છે. આ મંદિરમાં રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની મૂર્તિ સાથે શિવલિંગ પણ છે. મંદિર એક ટેકરી પર છે. અહીં ટેકરીના પાયા પર ગણેશ, નવગ્રહ અને દેવી રાજરાજેશ્વરીને સમર્પિત એક નાનું મંદિર પણ છે.
You Might Be Interested In
