મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે, દર કલાકે આટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. પણ આ શરતો સાથે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

બુધવાર

આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે. 

આ પગલે મુંબઈના પ્રભાદેવીમાં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે ખુલશે.  

મંદિરની એપ પરથી QR કોડ સ્કેન કરી પ્રિ-રજીસ્ટ્રેશન થઈ શકશે અને દર કલાકે 250 શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકાશે.

જોકે જેઓ પાસે ઓનલાઇન આરક્ષણ સાંકેતિક ચિહ્ન (કયુઆર કોડ) નથી. તેઓને પ્રવેશ આપવામાં નહીં આવે. ક્યુઆરકોડ નોન-ટ્રાન્સફરેબલ રહેશે. 

બધા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવું પડશે. ભક્તોને પ્રસાદ, હાર, ફૂલ અને પૂજા સામગ્રી સાથે પ્રવેશ નહીં અપાય.

ફ્લાયઓવર પર ઍક્સિડન્ટ રોકવા ટૂ-વ્હીલરને લઈને ટ્રાફિક ખાતાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More