311
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
નવરાત્રી એટલે માં શક્તિના નવ દિવસ(Nine Days) આરાધના અને પૂજા કરવાના દિવસો. સોમવારથી, 26 સપ્ટેમ્બરથી નવરાત્રી (Navratri)શરૂ થઇ છે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લામાં સ્થિત મા આશાપુરા(Maa Ashapura)ના માતા ના મઢ મંદિર(Matana Madh)થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં
You Might Be Interested In