Site icon

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન

Shardiya Navratri 2025: નવરાત્રિમાં રાશિ અનુસાર રંગ પસંદ કરવાથી મળે છે શુભ ફળ, માતાજીનો આશીર્વાદ અને જીવનમાં સફળતા

Shardiya Navratri 2025: Choose Clothes by Zodiac Sign to Please Maa Durga

Shardiya Navratri 2025: Choose Clothes by Zodiac Sign to Please Maa Durga

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી 2025 આ વખતે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રી 9 નહીં પણ 10 દિવસની રહેશે. હિંદુ ધર્મ અનુસાર, નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાની ભક્તિથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો તમે તમારી રાશિ  અનુસાર યોગ્ય રંગના કપડા પહેરો તો માતાજી વધુ પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભતા લાવે છે.

Join Our WhatsApp Community

રાશિ અનુસાર શુભ રંગ

રંગ પસંદગીથી મળે છે વિશેષ લાભ

રાશિ અનુસાર રંગ પસંદ કરવાથી માત્ર માતાજી પ્રસન્ન થાય છે એટલું જ નહીં, પણ જીવનમાં સકારાત્મક ઉર્જા, સફળતા, અને શાંતિ પણ મળે છે. દરેક દિવસ માટે અલગ રંગ પસંદ કરીને ભક્તિભાવથી પૂજા કરવી વધુ લાભદાયી રહે છે.

આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ

નવરાત્રિમાં કપડાં પહેરતી વખતે ધ્યાનમાં રાખો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Exit mobile version