Site icon News Continuous Bureau | Mumbai

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર.

હનુમાન મંદિરએ ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે. 170 વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ હતી. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો. અદ્ભુત નકશીકામ કરેલું આ મંદિર કોઈ રાજદરબારથી કમ નથી. નારાયણ કુંડ અહીના આકર્ષણનું કેન્દ્ર છે. દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે.  

 

Join Our WhatsApp Channel
Full Moon। મે 2026 માં બેવડો પૂર્ણિમા યોગ જ્યોતિષીય દ્રષ્ટિએ આ મહિનો રહેશે અત્યંત ખાસ
Astrology| મે મહિનામાં બનશે વિશેષ ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ આ 4 રાશિઓ પર થશે ધનનો વરસાદ
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Dwidwadash Yog 2026| ગ્રહગોચરનું ખાસ સંયોજન ૮ મે ના રોજ રચાઈ રહ્યો છે દુર્લભ ‘દ્વિદ્વાદશ યોગ’, આ ૪ રાશિઓ માટે રહેશે અત્યંત શુભ
Exit mobile version