Site icon

શ્રી ભીલાડિયાજી તીર્થ.

શ્રી ભીલાડિયાજી તીર્થ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. જૈન શાસ્ત્રોમાં આ સ્થાન ભીમાપલ્લી નામથી ઓળખાય છે. મંદિર ના  મૂળનાયક ભગવાન ભીલાડિયાજી  પાર્શ્વનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિર નું નવીનીકરણ આચાર્યશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.  અહીં એક મોટી ધર્મશાળા અને એક આધુનિક ભોજનશાળા પણ અહીં છે.

Join Our WhatsApp Community
Panchak 2025: પંચક ૨૦૨૫ શરૂ, આગામી પાંચ દિવસ કયા કાર્યો વર્જિત છે? જાણો નિયમો અને અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો.
Today’s Horoscope : આજનો દિવસ:27 નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Shukra Nakshatra Change: ૨૯ નવેમ્બરે શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના ખુલશે ભાગ્ય, ધન અને સમૃદ્ધિના યોગ
Venus Transit: શુક્રનું પરિવર્તન: વૃશ્ચિક રાશિમાં ગોચરથી ૧૯ ડિસેમ્બર સુધીનો સમય આ રાશિઓ માટે લાવશે અપાર ધન અને સુખ.
Exit mobile version