Site icon

શ્રી ભીલાડિયાજી તીર્થ.

શ્રી ભીલાડિયાજી તીર્થ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. જૈન શાસ્ત્રોમાં આ સ્થાન ભીમાપલ્લી નામથી ઓળખાય છે. મંદિર ના  મૂળનાયક ભગવાન ભીલાડિયાજી  પાર્શ્વનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિર નું નવીનીકરણ આચાર્યશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.  અહીં એક મોટી ધર્મશાળા અને એક આધુનિક ભોજનશાળા પણ અહીં છે.

Join Our WhatsApp Community
Karwa Chauth 2025: ક્યારે છે કરવા ચોથ? જાણો વ્રત વિધિ, શુભ મુહૂર્ત અને ચંદ્રદર્શનનો સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version