Site icon

શ્રી ભોરોલ તીર્થ.

શ્રી ભોરોલ તીર્થ ગુજરાતના ભોરોલ ગામના મધ્ય માં સ્થિત એક પ્રાચીન તીર્થસ્થાન છે. મંદિરના  મૂળનાયક ભગવાન નેમિનાથ છે નેમિનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન નેમિનાથની આ મૂર્તિ કલાત્મક અને પ્રભાવશાળી છે. આ  મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તે સુંદર, અખંડ અને જોવા લાયક છે. અહીં દર્શનાર્થીઓ માટે એક નાનકડી ધર્મશાળા અને ભોજનશાળા પણ છે.

Join Our WhatsApp Community
Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Today’s Horoscope : આજનો દિવસ:૯ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Exit mobile version