Site icon

શ્રી ભોરોલ તીર્થ.

શ્રી ભોરોલ તીર્થ ગુજરાતના ભોરોલ ગામના મધ્ય માં સ્થિત એક પ્રાચીન તીર્થસ્થાન છે. મંદિરના  મૂળનાયક ભગવાન નેમિનાથ છે નેમિનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન નેમિનાથની આ મૂર્તિ કલાત્મક અને પ્રભાવશાળી છે. આ  મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તે સુંદર, અખંડ અને જોવા લાયક છે. અહીં દર્શનાર્થીઓ માટે એક નાનકડી ધર્મશાળા અને ભોજનશાળા પણ છે.

Exit mobile version