Site icon

શ્રી ભોરોલ તીર્થ.

શ્રી ભોરોલ તીર્થ ગુજરાતના ભોરોલ ગામના મધ્ય માં સ્થિત એક પ્રાચીન તીર્થસ્થાન છે. મંદિરના  મૂળનાયક ભગવાન નેમિનાથ છે નેમિનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન નેમિનાથની આ મૂર્તિ કલાત્મક અને પ્રભાવશાળી છે. આ  મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તે સુંદર, અખંડ અને જોવા લાયક છે. અહીં દર્શનાર્થીઓ માટે એક નાનકડી ધર્મશાળા અને ભોજનશાળા પણ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Bhoota Yajna: હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે, અને પહેલી રોટલી પણ તેના માટે જ હોય છે તો જાણો ભૂત યજ્ઞ પાછળનું રહસ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર,જાણો આપનું રાશિફળ
Diwali 2025 Date: 20 કે 21 ઑક્ટોબર? દિવાળી 2025 ની તારીખ થઈ ફાઇનલ,જાણો પૂજા નું મુહૂર્ત
Exit mobile version