Site icon

શ્રી બિંબડોદ તીર્થ.

શ્રી બિંબડોદ તીર્થ જે શ્રી કેશરીયાજી મંદિર તરીકે પણ ઓળખાય છે, તે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના શ્રી બિંબડોદ ખાતે સ્થિત છે. આ એક પ્રાચીન તીર્થ સ્થાન છે, જેની સ્થાપના 13 મી સદી કરતા પહેલા કરવામાં આવી હોય એવું કહેવામાં આવે છે. મંદિરના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, તેમની વાદળી પત્થરની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરની પાસે સારી રીતે સંચાલિત ધર્મશાળા હાજર છે…

Join Our WhatsApp Community
Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Exit mobile version