Site icon News Continuous Bureau | Mumbai

શ્રી બિંબડોદ તીર્થ.

શ્રી બિંબડોદ તીર્થ જે શ્રી કેશરીયાજી મંદિર તરીકે પણ ઓળખાય છે, તે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના શ્રી બિંબડોદ ખાતે સ્થિત છે. આ એક પ્રાચીન તીર્થ સ્થાન છે, જેની સ્થાપના 13 મી સદી કરતા પહેલા કરવામાં આવી હોય એવું કહેવામાં આવે છે. મંદિરના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, તેમની વાદળી પત્થરની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરની પાસે સારી રીતે સંચાલિત ધર્મશાળા હાજર છે…

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version