Site icon

 શ્રી દર્ભવતી તીર્થ.

શ્રી દર્ભવતી તીર્થ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઇ ગામમાં સ્થિત એક  પ્રાચીન જૈન તીર્થ સ્થાન છે. આ મંદિરના ભોંયરામાં ભગવાન લોઢાણા પાર્શ્વનાથની 120 સે.મી. ઊંચી, કાળી રંગની મૂર્તિ અર્ધ – પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ રેતીની બનેલી કલાત્મક મૂર્તિ જોવામાં ખૂબ પ્રાચીન લાગે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મૂર્તિ છે જે આ મોટા કિલ્લાના નવીનીકરણ સમયે રાજા વિરધવલના સલાહકાર તેજપાલ દ્વારા ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં આવી હતી.  અહીં દર્શનાર્થીઓ માટે  ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Community
Vastu Shastra Tips: સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલશે ‘વાસ્તુ પિરામિડ’: જાણો કઈ દિશામાં રાખવાથી થશે અઢળક ધનલાભ અને માનસિક શાંતિ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Palmistry:હથેળી પરના તલ નો અસલી અર્થ; ગુરુ, શનિ કે શુક્ર પર્વત પર તિલ હોવાથી જીવન પર કેવી પડે છે અસર?
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version