Site icon

 શ્રી દર્ભવતી તીર્થ.

શ્રી દર્ભવતી તીર્થ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઇ ગામમાં સ્થિત એક  પ્રાચીન જૈન તીર્થ સ્થાન છે. આ મંદિરના ભોંયરામાં ભગવાન લોઢાણા પાર્શ્વનાથની 120 સે.મી. ઊંચી, કાળી રંગની મૂર્તિ અર્ધ – પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ રેતીની બનેલી કલાત્મક મૂર્તિ જોવામાં ખૂબ પ્રાચીન લાગે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મૂર્તિ છે જે આ મોટા કિલ્લાના નવીનીકરણ સમયે રાજા વિરધવલના સલાહકાર તેજપાલ દ્વારા ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં આવી હતી.  અહીં દર્શનાર્થીઓ માટે  ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version