Site icon News Continuous Bureau | Mumbai

 શ્રી દર્ભવતી તીર્થ.

શ્રી દર્ભવતી તીર્થ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઇ ગામમાં સ્થિત એક  પ્રાચીન જૈન તીર્થ સ્થાન છે. આ મંદિરના ભોંયરામાં ભગવાન લોઢાણા પાર્શ્વનાથની 120 સે.મી. ઊંચી, કાળી રંગની મૂર્તિ અર્ધ – પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ રેતીની બનેલી કલાત્મક મૂર્તિ જોવામાં ખૂબ પ્રાચીન લાગે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મૂર્તિ છે જે આ મોટા કિલ્લાના નવીનીકરણ સમયે રાજા વિરધવલના સલાહકાર તેજપાલ દ્વારા ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં આવી હતી.  અહીં દર્શનાર્થીઓ માટે  ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Channel
Shani Dev Favorite Zodiac Signs। શનિદેવની રહેશે ખાસ કૃપા! આ ૫ રાશિઓ પર સંકટ આવે તે પહેલા જ ‘ન્યાયના દેવ’ કરે છે રક્ષણ, સાડાસાતીમાં પણ મળે છે અપાર સફળતા
Gemstone Alternatives Astrology। મોંઘા રત્નો ખરીદવાની જરૂર નથી! પુખરાજ અને નીલમ જેવી જ અસર કરશે આ વૃક્ષોના મૂળ, જાણો કેવી રીતે બદલાશે તમારું ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૯ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૮ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version