Site icon News Continuous Bureau | Mumbai

શ્રી જખાઉ તીર્થ.

 શ્રી જખાઉ તીર્થ ગુજરાતના કચ્છ-ભુજથી આશરે ૧૦૮ કિ.મી. દૂર આવેલું છે. કચ્છ-ભુજના અબડાસા પંચતીર્થીનું એક તીર્થસ્થળ હોવાથી તેનું વિશેષ મહાત્મ્ય છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 84 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામા બિરાજમાન છે. કચ્છના આ મંદિરની કલાત્મક કુશળતા ખૂબ પ્રાચીન છે. ભોજનશાળા અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૪ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Exit mobile version