Site icon News Continuous Bureau | Mumbai

શ્રી જખાઉ તીર્થ.

 શ્રી જખાઉ તીર્થ ગુજરાતના કચ્છ-ભુજથી આશરે ૧૦૮ કિ.મી. દૂર આવેલું છે. કચ્છ-ભુજના અબડાસા પંચતીર્થીનું એક તીર્થસ્થળ હોવાથી તેનું વિશેષ મહાત્મ્ય છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 84 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામા બિરાજમાન છે. કચ્છના આ મંદિરની કલાત્મક કુશળતા ખૂબ પ્રાચીન છે. ભોજનશાળા અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version