Site icon

શ્રી સ્વામિનારાયણ મંદિર.

શ્રી સ્વામિનારાયણ મંદિર એ એક હિન્દુ મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ભાગ છે. આ સ્વામિનારાયણ મંદિર મુંબઇના ભૂલેશ્વર વિસ્તારમાં આવેલું છે અને સો વર્ષથી વધુ જૂનું હોવાથી તે મુંબઈનું સૌથી પ્રાચીન સ્વામિનારાયણ મંદિર છે. હાલના મંદિરમાં ત્રિકોણાકાર બંધારણ છે અને મુર્તિઓ લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ, ગૌલોકવિહારી અને રાધાની છે. 

Join Our WhatsApp Community
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips: બેડની આસપાસ કે નીચે આ વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા, જાણો શું છે સાચા નિયમો.
Guru Margi 2026: ગુરુ ગ્રહ થશે માર્ગી: 11 માર્ચથી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો કોને થશે સૌથી વધુ ધનલાભ
Exit mobile version