Site icon

શ્રી સ્વામિનારાયણ મંદિર.

શ્રી સ્વામિનારાયણ મંદિર એ એક હિન્દુ મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ભાગ છે. આ સ્વામિનારાયણ મંદિર મુંબઇના ભૂલેશ્વર વિસ્તારમાં આવેલું છે અને સો વર્ષથી વધુ જૂનું હોવાથી તે મુંબઈનું સૌથી પ્રાચીન સ્વામિનારાયણ મંદિર છે. હાલના મંદિરમાં ત્રિકોણાકાર બંધારણ છે અને મુર્તિઓ લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ, ગૌલોકવિહારી અને રાધાની છે. 

Join Our WhatsApp Community
Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version