Site icon News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રીનું છઠ્ઠું નોરતું -પાવન દિવસે ઘરે બેઠા કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન- લો માતાજીના આશીર્વાદ

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો છઠો દિવસ છે એટલે કે આજે છઠ્ઠું નોરતું છે.  આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ. માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર(Katra Nagar) નજીકની ટેકરીઓ પર સ્થિત છે. ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે. આ ત્રણેય શરીરના મૂર્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે.

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો :  ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

Astro Tips। શનિદેવને પ્રસન્ન કરવા હોય તો પૂજામાંથી અત્યારે જ હટાવી દો તાંબાના વાસણો, આ ધાતુ છે શ્રેષ્ઠ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Astro Update।આજથી કઈ ૫ રાશિઓનું ભાગ્ય પલટાશે? મહાસંયોગના કારણે નોકરીધંધામાં થશે અણધાર્યો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version