News Continuous Bureau | Mumbai

શ્રી સોમનાથ મંદિરના 73માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જુઓ જૂનો અને આજનો સોમનાથ મંદિર નો ફોટોગ્રાફ.

પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં 7 સમુદ્ર અને 108 નદીના જલાભિષેક સાથે યાત્રા યોજાઈ,

News Continuous Bureau | Mumbai

સોમનાથ મંદિરનું પુન નિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું. સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવેલ હતી. આ મહાન ક્ષણ ને 72 વર્ષ પૂર્ણ થયા છે

Join Our WhatsApp Channel

somnath temple celebrate 73rd anniverser

યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સેદ્દીઓં સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વ્લભભાઈ ટેના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુન નિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનોથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રમે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46મિનિટ કરવામાં આવેલ હતી.

 

આ મ્હાન ક્ષણ ને 72 વર્ષે પૂર્ણ થયા છે. 11 મે 1951ની એ ધન્ય ક્ષણ વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર ટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો જે 73મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. ત્યારે જુનો અને નવો ફોટોગ્રાફ જુઓ

 

આ સમાચાર પણ વાંચો: શું એક્સ બોયફ્રેન્ડના વખાણ કરતી જોવા મળી હતી પ્રિયંકા? અભિનેત્રી એ કયો મોટો ખુલાસો

Astro Tips। શનિદેવને પ્રસન્ન કરવા હોય તો પૂજામાંથી અત્યારે જ હટાવી દો તાંબાના વાસણો, આ ધાતુ છે શ્રેષ્ઠ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Astro Update।આજથી કઈ ૫ રાશિઓનું ભાગ્ય પલટાશે? મહાસંયોગના કારણે નોકરીધંધામાં થશે અણધાર્યો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version