Site icon News Continuous Bureau | Mumbai

શ્રી રાજા રાજેશ્વરા મંદિર. 

શ્રી રાજા રાજેશ્વરા મંદિર એ એક પવિત્ર સ્થળ છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર તેલંગાણાના સૌથી પ્રખ્યાત હિન્દુ મંદિરોમાંનું એક છે. તે તેલંગાણાના વેમુલાવાડા શહેરમાં સ્થિત છે. મંદિરના પ્રમુખ દેવતા શ્રી રાજા રાજેશ્વર સ્વામી છે, જે સ્થાનિક રૂપે રાજન્ના તરીકે પ્રખ્યાત છે. મૂર્તિની જમણી તરફ શ્રી રાજા રાજેશ્વરી દેવીની મૂર્તિથી અને ડાબી બાજુએ સિદ્ધિ વિનાયકની મૂર્તિ સ્થાપિત છે…

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Astro Analysis | તમે પણ પહેરો છો પિત્તળ કે સ્ટીલનું કડું? તો આ ભૂલોને કારણે ઘટી શકે છે તેની અસર; જાણી લો સાચી રીત
Vastu Tips Yellow Mustard। આર્થિક તંગી અને પારિવારિક કલેશથી મળશે મુક્તિ! આજે જ ઘરના આ ખૂણામાં રાખી દો પીળી રાઈ, જુઓ ચમત્કાર
Today’s Horoscope : આજનો દિવસ:૯ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version