Site icon News Continuous Bureau | Mumbai

શ્રી રાજા રાજેશ્વરા મંદિર. 

શ્રી રાજા રાજેશ્વરા મંદિર એ એક પવિત્ર સ્થળ છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર તેલંગાણાના સૌથી પ્રખ્યાત હિન્દુ મંદિરોમાંનું એક છે. તે તેલંગાણાના વેમુલાવાડા શહેરમાં સ્થિત છે. મંદિરના પ્રમુખ દેવતા શ્રી રાજા રાજેશ્વર સ્વામી છે, જે સ્થાનિક રૂપે રાજન્ના તરીકે પ્રખ્યાત છે. મૂર્તિની જમણી તરફ શ્રી રાજા રાજેશ્વરી દેવીની મૂર્તિથી અને ડાબી બાજુએ સિદ્ધિ વિનાયકની મૂર્તિ સ્થાપિત છે…

Join Our WhatsApp Channel
Pukhraj । માત્ર ૩૦ દિવસમાં પરિવર્તન! આ રત્ન આ ૨ રાશિઓ માટે સાબિત થશે વરદાનરૂપ.
Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Exit mobile version