Site icon News Continuous Bureau | Mumbai

બુધવારે વિઘ્નહર્તા ગણેશજી ને બસ આટલી વસ્તુ કરી દો અર્પણ-જીવનમાં ક્યારેય નહિ કરવો પડે આર્થિક સમસ્યાઓનો સામનો

these things must required fo ganpati puja

these things must required fo ganpati puja

News Continuous Bureau | Mumbai

હિંદુ ધર્મમાં પૂજામાં ભગવાન ગણેશની (Ganpati)સ્થાન સૌથી પહેલા આવે છે. કોઈ પણ મંગળ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. બુધવાર(Wednesday)ભગવાન ગણેશને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો (financial crisis)સામનો કરવો પડતો નથી. પૂજા દરમિયાન ગણપતિને ખાસ વસ્તુઓ ચઢાવવામાં આવે છે, જે તેમને ખૂબ જ પ્રિય છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે.

Join Our WhatsApp Channel

સિંદૂરઃ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે તેમને સિંદૂરનું તિલક(sindur) લગાવો. તેમજ ભગવાનને તિલક કર્યા પછી પોતાની જાતને તિલક લગાવો, આમ કરવાથી વ્યક્તિને સફળતા-સમૃદ્ધિ મળે છે.

દુર્વા: પૂજામાં ગણપતિને દુર્વા અર્પણ કરવી જોઈએ. આ માટે એવી દુર્વા(durva) ચઢાવો કે જેના ઉપરના ભાગમાં 3 અથવા 3 પાંદડા હોય.

મોદક: ભગવાન ગણેશને લાડુ અથવા મોદક(modak) ખૂબ પ્રિય છે. મોદકના ઘણા પ્રકાર છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં(Maharashtra) ભગવાન ગણેશની પૂજા માટે ઘરે-ઘરે વિવિધ પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મોદક ઉપરાંત ગણેશજીને મોતીચૂરના લાડુ પણ પસંદ છે.

કેળાઃ ગણપતિ બાપ્પાને કેળું(Banana) પણ ખૂબ જ પ્રિય છે, તેથી તેમને ભોગમાં કેળા ચોક્કસ ચઢાવવા જોઈએ, પરંતુ યાદ રાખો કે એક સાથે જોડાયેલા બે કેળા (two banana)તેમને અર્પણ કરવા જોઈએ.

ખીરઃ ભગવાન ગણેશને પણ ખીર(khir) ખૂબ પ્રિય છે. ભોગમાં ખીર ચઢાવવી એ ગણપતિના આશીર્વાદ મેળવવાનો સારો ઉપાય છે.

લાલ ફૂલ- લાલ રંગ ગણપતિજીનો પ્રિય છે તેથી તેમની પૂજામાં પણ લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે ઈચ્છો તો ગણેશજીને અર્પણ કરવા માટે જાસૂદના(habicus flower) ફૂલનો ઉપયોગ કરી શકો છો. ગણપતિ પૂજામાં જાસુદ ના ફૂલનો સમાવેશ કરવાથી તમને શુભ લાભ મળે છે.

આ સમાચાર પણ વાંચો : 30 વર્ષ પછી શિવ યોગમાં આવી રહી છે નાગ પંચમી- ભગવાન શિવ અને નાગદેવતાની પૂજાથી શાંત થશે રાહુ-કેતુ – જાણો રાશિઓ પર આની શું અસર થશે

Mercury Transit in Cancer કર્ક રાશિમાં બુધનું ગોચર મિથુન સહિત આ ૫ રાશિઓનું ચમકશે ભાગ્ય, ૧૮ દિવસ સુધી ખુલશે સૌભાગ્યના દ્વાર
Today’s Horoscope : આજનો દિવસ: ૯ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૮ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Gochar 2026 બુદ્ધિના દાતા બુધનું કર્ક રાશિમાં આગમન, આ તારીખે થશે બુધનું ગોચર; જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ?
Exit mobile version