423
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. બે વર્ષ બાદ આ વખતે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લામાં સ્થિત મા આશાપુરા(Maa Ashapura)ના માતા ના મઢ મંદિર(Matana Madh)થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.
આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- દરેક જગ્યાએ સફળતા મેળવવા અને ધનની પ્રાપ્તિ માટે બસ આ નાની વસ્તુ ને રાખો ઘરમાં-આર્થિક સમસ્યામાંથી મળશે છુટકારો
You Might Be Interested In