Site icon News Continuous Bureau | Mumbai

આજનું જૈન મંદિર – શ્રી રાજેન્દ્ર સુરી જૈન દાદાવાડી.

શ્રી રાજેન્દ્ર સુરી જૈન દાદાવાડી મધ્ય પ્રદેશ ના રતલામ જિલ્લાના જાઓરા ગામમાં આવેલું છે. આ એક શિખરબંધ જિનાલય છે. આ મંદિરના મૂળનાયક ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સફેદ આરસ પથ્થરની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે..

Join Our WhatsApp Channel
Budh Gochar 2026 બુધનું ગોચર થતાં ૫ રાશિઓ માટે શરૂ થયો ગોલ્ડન ટાઈમ, આ તારીખ સુધી મળશે અઢળક આર્થિક લાભ અને સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૫ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version