Site icon News Continuous Bureau | Mumbai

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબાર.

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબારએ ઉત્તર કર્ણાટકના બીજપુર નજીકના બાબાનગર ગામમાં આવેલું છે. આ સ્થળ "પાર્શ્વનાથ દરબાર દિગંબર જૈન અતિશય ક્ષેત્ર" તરીકે પ્રખ્યાત છે. મંદિરના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ છે. બાબાનગર અતિશય ક્ષેત્ર ગ્રીનીશ બ્લેક સ્ટોનથી બનેલી ભગવાન પાર્શ્વનાથની અજોડ અને પ્રાચીન મૂર્તિ માટે જાણીતું છે, જે ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version