Site icon News Continuous Bureau | Mumbai

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબાર.

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબારએ ઉત્તર કર્ણાટકના બીજપુર નજીકના બાબાનગર ગામમાં આવેલું છે. આ સ્થળ "પાર્શ્વનાથ દરબાર દિગંબર જૈન અતિશય ક્ષેત્ર" તરીકે પ્રખ્યાત છે. મંદિરના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ છે. બાબાનગર અતિશય ક્ષેત્ર ગ્રીનીશ બ્લેક સ્ટોનથી બનેલી ભગવાન પાર્શ્વનાથની અજોડ અને પ્રાચીન મૂર્તિ માટે જાણીતું છે, જે ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel
Weekly Horoscope Prediction બાબા વેંગાની સાપ્તાહિક ભવિષ્યવાણી, ૨૭ જુલાઈથી ૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી આ પાંચ રાશિઓ માટે રહેશે અત્યંત ફળદાયી..
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Saturn Retrograde July 27 Impact ૨૭ જુલાઈથી ન્યાયના દેવતા શનિ થશે વક્રી, આ ૫ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ
Exit mobile version