Site icon News Continuous Bureau | Mumbai

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબાર.

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબારએ ઉત્તર કર્ણાટકના બીજપુર નજીકના બાબાનગર ગામમાં આવેલું છે. આ સ્થળ "પાર્શ્વનાથ દરબાર દિગંબર જૈન અતિશય ક્ષેત્ર" તરીકે પ્રખ્યાત છે. મંદિરના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ છે. બાબાનગર અતિશય ક્ષેત્ર ગ્રીનીશ બ્લેક સ્ટોનથી બનેલી ભગવાન પાર્શ્વનાથની અજોડ અને પ્રાચીન મૂર્તિ માટે જાણીતું છે, જે ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version