Site icon News Continuous Bureau | Mumbai

વૃંદાવન ચંદ્રોદય મંદિર.

વૃંદાવન ચંદ્રોદય મંદિર, ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવન ખાતે એક બાંધકામ હેઠળનું મંદિર છે. યોજના મુજબ, તે વિશ્વનું સૌથી ઊંચુ ધાર્મિક સ્મારક હશે. તે વિશ્વના સૌથી ખર્ચાળ મંદિરોમાંનું એક હોવાની શક્યતા છે. ઇસ્કોન બેંગ્લોર દ્વારા મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરનું શિલાન્યાસ 16 નવેમ્બર, 2014 ના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૪ મે ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Jayanti 2026। કિસ્મતનો સાથ અને શનિદેવની કૃપા ૨૦૨૬ની શનિ જયંતિ આ ૪ રાશિઓ માટે સાબિત થશે ગેમચેન્જર
Today’s Horoscope : આજનો દિવસ:૨ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yog 2026| મે મહિનામાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ શુક્ર અને બુધની યુતિથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનવર્ષા
Exit mobile version