Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૬

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૫

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

ગોપી ગીત જયતિ તેऽધિકં જન્મના વ્રજ: શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ । દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકાસ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે ।।૧ ।। શરદુદાશયે સાધુજાતસત્સરસિજોદરશ્રીમુષા દૃશા । સુરતનાથ તેऽશુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વધ: ।। ૨।। વિષજલાપ્યયાદ્ વ્યાલરાક્ષસાદ્ વર્ષમારુતાદ્ વૈદ્યુતાનલાત્ । વૃષમયાત્મજાદ્ વિશ્વતોભયાદૃષભ તે વયં રક્ષિતા મુહુ: ।। ૩ ।। ન ખલુ ગોપિકાનન્દનો ભવાનખિલદેહિનામન્તરાત્મદૃક્ । વિખનસાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન્ સાત્વતાં કુલે ।। ૪ ।। વિરચિતાભયં વૃષ્ણિધુર્ય તે ચરણમીયુષાં સંસૃતેર્ભયાત્ । કરસરોરુહં કાન્ત કામદં શિરસિ ધેહિ ન: શ્રીકરગ્રહમ્ ।। ૫ ।। વ્રજજનાર્તિહન્ વીર યોષિતાં નિજજનસ્મયધ્વંસનસ્મિત । ભજ સખે ભવત્કિઙ્કરી: સ્મ નો જલરુહાનનં ચારુ દર્શય ।। ૬ ।। પ્રણતદેહિનાં પાપકર્શનં તૃણચરાનુગં શ્રીનિકેતનમ્ । ફણિફણાર્પિતં તે પદામ્બુજં કૃણુ કુચેષુ નઃ કૃન્ધિ હૃચ્છયમ્ ।। ૭ ।। મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ । વિધિકરીરિમા વીર મુહ્યતીરધરસીધુનાऽऽપ્યાયયસ્વ ન: ।। ૮ ।। તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ । શ્રવણમઙ્ગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના: ।। ૯।। પ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં વિહરણં ચ તે ધ્યાનમઙ્ગલમ્ । રહસિ સંવિદો યા હૃદિસ્પૃશઃ કુહક નો મન: ક્ષોભયન્તિ હિ ।।૧૦।। ચલસિ યદ્ વ્રજાચ્ચારયન્ પશૂન્ નલિનસુન્દરં નાથ તે પદમ્ । શિલતૃણાઙકુરૈ: સીદતીતિ નઃ કલિલતાં મન: કાન્ત ગચ્છતિ ।।૧૧।। દિનપરિક્ષયે નીલકુન્તલૈર્વનરુહાનનં બિભ્રદાવૃતમ્ । ઘનરજસ્વલં દર્શયન્ મુહુર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ ।।૧૨।। પ્રણતકામદં પદ્મજાર્ચિતં ધરણિમણ્ડનં ધ્યેયમાપદિ ।

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૫

 ચરણપઙ્ કજં શન્તમં ચ તે રમણ ન: સ્તનેષ્વર્પયાધિહન્ ।।૧૩।। સુરતવર્ધનં શોકનાશનં સ્વરિતવેણુના સુષ્ઠુ ચુમ્બિતમ્ । ઈતરરાગવિસ્મારણં નૃણાં વિતર વીર નસ્તેऽધરામૃતમ્ ।।૧૪।। અટતિ યદ્ ભવાનહ્નિ કાનનં ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્ । કુટિલકુન્તલં શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતાં પક્ષ્મકૃદ્ દૃશામ્ ।।૧૫ ।। પતિસુતાન્વયભ્રાતૃબાન્ધવાનતિવિલઙ્ધ્ય તેऽન્ત્યચ્યુતાગતા: । ગતિવિદસ્તવોદ્ગીતમોહિતા: કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નિશિ ।। ૧૬।। રહસિ સંવિદં હૃચ્છયોદયં પ્રહસિતાનનં પ્રેમવીક્ષણમ્ । બૃહદુર: શ્રિયો વીક્ષ્ય ધામ તે મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ ।। ૧૭ ।। વ્રજવનૌકસાં વ્યક્તિરઙ્ગ તે વૃજિનહન્ત્ર્યલં વિશ્વમઙ્ગલમ્ । ત્યજ મનાક્ ચ નસ્ત્વત્સ્પૃહાત્મનાં સ્વજનહૃદુજાં યન્નિષૂદનમ્ ।। ૧૮ ।। યત્તે સુજાતચરણામ્બુરુહં સ્તનેષુ ભીતા: શનૈ: પ્રિય દધીમહિ કર્કશેષુ । તેનાટવીમટસિ તદ્ વ્યથતે ન કિંસ્વિત્ કૂર્પાદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાં નઃ ।। ૧૯ ।। ભા.સ્કં.૧0.અ.3૧.શ્ર્લો.૧.- ૧૯. સખીઓ પરમાત્માની સ્તુતિ કરે છે. કનૈયા, તારે લીધે અમારી અને અમારા વ્રજની શોભા વધી છે. અમારી શોભા તારે લીધે છે. અમારી વ્રજભૂમિ આવી સુંદર ન હતી; પણ નાથ! તમારું પ્રાગટય થયું ત્યારથી, વ્રજની શોભા વધી છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More