Site icon News Continuous Bureau | Mumbai

Indian operation: ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો. સરબજીત ને મારનાર ગોળીએ ઠાર મરાયો

India operation: પાકિસ્તાનના લાહોરમાં ધોળા દિવસે અજ્ઞાત હુમલાખોરોએ સરબજીતના હત્યારા ને મારી નાખ્યો

Sarabjit murderer Don killed in Pakistan

Sarabjit murderer Don killed in Pakistan

News Continuous Bureau | Mumbai 

ભારતમાં ભલે ચૂંટણી ચાલુ હોય વિદેશની ધરતી ઉપર જોરદાર ઓપરેશન ચાલુ છે. પાકિસ્તાનના લાહોરમાં ડોન અમીર સરફરાજ ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ એ વ્યક્તિ છે જેણે આઈએસઆઈ ના કહેવા પર પાકિસ્તાનની લખપત જેલમાં સરબજીતની હત્યા કરી હતી. 

Join Our WhatsApp Channel

 

Indian operation: કોણ હતો ડોન અમીર સરફરાજ. 

 

અમીર સરફરાજ પાકિસ્તાનનો એક ભૂખ્યાત ડોન હતો તેમ જ તે પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે પણ કામ કરતો હતો. તેણે ભારતના નાગરિક સરબજીતને તડપાવીને માર્યો હતો. પ્લાસ્ટિકની થેલી થી મોઢું રૂંધીને તેની હત્યા કરી હતી. હકીકતે સરબજિત 1990 માં ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો અને ત્યારબાદ તે પાકિસ્તાનની જેલમાં હતો. અહીં લખપત જેલ ખાતે તેની બેહેમીથી પિટાઈ કરવામાં આવી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી. આ હત્યા ડોન અમીરે કરાવી હતી.

આ સમાચાર પણ વાંચો : Iran Attack On Israel : ઈરાનનો ઈઝરાયેલ પર મોટો હુમલો, જોર્ડન, લેબનોને એરસ્પેસ બંધ કરી દીધી, આઈડીએફ હાઈ એલર્ટ પર…

Indian operation: પાકિસ્તાનમાં એક પછી એક સાફ થઈ રહ્યા છે ભારતના દુશ્મનો. 

 

ગત એક વર્ષથી વિશ્વભરમાં ભારતના જેટલા પણ દુશ્મનો છે તે તમામ એક પછી એક સ્વધામ પહોંચી રહ્યા છે. જે કડીમાં ડોન આમિર નો પણ નંબર લાગી ગયો છે. ઉલ્લેખનીય છે કે કેનેડા જેવા દેશે ભારત પર વિદેશની ધરતી પર હત્યાનો બોગસ તેમજ પુરાવા વિનાનો આધાર વગર આરોપ લગાડ્યો હતો.


Hantavirus Outbreak। દુનિયા પર નવો ખતરો? ‘હંતાવાયરસ’ ના કારણે ક્રૂઝ જહાજના મુસાફરો ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન, અત્યાર સુધીમાં ૩ ના મોત
Relief for India। મિડલ ઈસ્ટમાં તણાવ છતાં ભારતની મોટી જીત હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યા એલપીજી ગેસના બે જહાજ, કંડલામાં આજે થશે હલચલ; જાણો સપ્લાયની સ્થિતિ ’
Government revises SAED| તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં ડીઝલએટીએફ પર એક્સપોર્ટ ડ્યુટીમાં મોટો કાપ, પેટ્રોલે વધાર્યું ટેન્શન; જાણી લો સરકારના આ ‘માસ્ટરપ્લાન’ પાછળનું અસલી કારણ
PM Modi Tweet On Foreign Travel Tax। શું વિદેશ જવા પર સરકારે નવો ટેક્સ લગાવ્યો છે? સોશિયલ મીડિયા પર મચેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ સામે આવીને કહી દીધી આ મોટી વાત
Exit mobile version