Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Politics : શરદ પવારે છેડો ફાડ્યો, કહ્યું ખોટું થયું છે… હું જનતાની અદાલતમાં જઈશ.

Maharashtra Politics : શરદ પવારે અજીત પવારના પગલાં ને વખોડ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીના જે નેતાઓએ મંત્રી પદની શપથ લીધી છે તેમની સાથે હું સહમત નથી.

Sharad Pawar Says "Anti-BJP Wave" In Country, But Praises Nitin Gadkari

શરદ પવારનો ભાજપ પર જોરદાર પ્રહાર, કહ્યું- દેશમાં ભાજપ વિરોધી લહેર, દેશની જનતા ઈચ્છે છે પરિવર્તન

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :  શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને કહ્યું છે કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓના વર્તનથી ખુશ નથી.  આ ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ સહમત નથી અને તેઓ જનતાની અદાલતમાં જશે.  પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ 1980 માં તેમણે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે અને તેમને બરાબર ખબર છે કે આવી પરિસ્થિતિનો જવાબ શી રીતે આપવો.  તેમણે કહ્યું કે તેઓ આવતીકાલથી જનયાત્રાઓ શરૂ કરશે.  તેમ જ લોકોને પોતાની પરિસ્થિતિ જણાવશે. 

Join Our WhatsApp Channel

 તેમને એવું પણ કહ્યું કે મોજુદા પરિસ્થિતિમાં તેઓ કાયદાનો સહારો લેવા માંગતા નથી.  આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે અમુક ધારાસભ્યો તેમની પાસે પાછા આવશે.  પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે સંદર્ભે  તેમણે જણાવ્યું કે આ બંને નેતાઓ પાર્ટીના મહાસચિવ છે.  આથી તેમણે કરેલું કાર્ય એ ખોટું છે. 

Maharashtra TET Exam પેપર લીક રોકવા સરકારનો મોટો સપાટો TET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવે ઓનલાઇન આપવી પડશે એક્ઝામ
J&K Tourism અમરનાથ યાત્રા થશે અત્યંત સરળ આગામી વર્ષથી શરૂ થશે રોપવેનું કામ; માત્ર ૪૦ મિનિટમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન
International Relations ‘અમેરિકા સામે ઝૂકી શકીએ નહીં’; ડોનાલ્ડ ટ્રમ્પના ગંભીર આક્ષેપો પર ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનો જોરદાર પલટવાર
FDA Action Mumbai FDA કમિશનર તુકારામ મુંઢેનો ધડાકો મુંબઈની ૬ નામચીન હોટલો પર ત્રાટક્યું તંત્ર, લાયસન્સ સીધા રદ!
Exit mobile version