Site icon News Continuous Bureau | Mumbai

હત્યારા નક્સલવાદીઓ હવે સરકારનું નાક દબાવે છે, અપહરણ કરેલા જવાનની તસવીર જાહેર કરી. આ માગણી મૂકી. જાણો વિગત….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 7 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

   ગત શનિવારે બીજાપુરના સુકમા જિલ્લામાં થયેલા નક્સલી હુમલા બાદ, નક્સલીઓ કોબ્રા બટાલિયનના જવાન રાજેશ્વર સિંહ નું અપહરણ કરીને લઈ ગયા હતા. જ્યારે હાલમાં જ નક્સલીઓએ રાજેશ્વર સિંહની એક તસવીર શેર કરી છે. જેમાં રાજેશ્વર સિંહ તાડના પાંદડાથી  બનેલી ઝુપડી  માં બેઠેલો  દેખાય છે અને સ્વસ્થ  દેખાય છે.

     નક્સલીઓએ રાજેશ્વર સિંહને રિહા કરવા સરકાર તરફથી મધ્યસ્થી કરવા માટે લોકોના નામ આપવાની માંગણી કરી છે. સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી પોતાની શરતો ઉપર નક્સલીઓ રાજેશ્વર સિંહને છોડશે. જ્યારે બીજી તરફ છત્તીસગઢની સરકાર દ્વારા બંધક જવાનની રીહાઇ માટે અને નક્સલીઓ સાથે વાતચીત કરવા માટે જેલ બંધી રિહાઈ સમિતિને એની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિમાં સામાજિક કાર્યકર્તા અને બીજા અધિકારીઓ પણ સામેલ છે.

મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

      ઉલ્લેખનીય છે કે,આ સમિતિના સદસ્યો  બુધવાર સુધી નક્સલીઓના સ્થાન સુધી પહોંચી જશે અને એમની સાથે વાતચીત કરશે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version