291
Join Our WhatsApp Community
સીઆઈએસસીઈએ કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને 10મી બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આ પરીક્ષાઓ 4 મેથી યોજાવાની હતી.
જોકે 12 મી પરીક્ષા રદ કરવામાં આવી નથી, તેમનું શેડ્યૂલ પછીથી બહાર પાડવામાં આવશે.
સીઆઈએસસીઈના જણાવ્યાનુસાર 12 મી પરીક્ષાઓ 16 મી એપ્રિલે જારી કરેલા પરિપત્ર મુજબ ઓફલાઇન મોડમાં લેવાશે.
You Might Be Interested In
