460
Join Our WhatsApp Channel
ફેસબુકે ઘોષણા કરી છે કે રાજનૈતિક પાર્ટીઓના ગ્રુપને હવે સામાન્ય લોકો સાથે શેર નહીં કરી શકાય
ફેસબુક ઉપર સતત રાજનીતિમાં દખલ દેવાનો આરોપ લાગે છે આથી તેણે આ નિર્ણય કર્યો છે
આ ઉપરાંત રાજનૈતિક પોસ્ટ તેમજ રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા સમાચારો લોકોને ન્યૂઝ ફીડમાં ઓછા જોવા મળશે
You Might Be Interested In
