Site icon News Continuous Bureau | Mumbai

Madhavpur Mela- 2025: માધવપુર ઘેડ મેળો માં પધારેલા કલાકારો નું કરાયું આ રીતે સ્વાગત

Madhavpur Mela- 2025: પોરબંદરમાં આયોજિત 'માધવપુર ઘેડ મેળો - 2025'માં નોર્થ ઈસ્ટની કુલ 28 ટીમના 685 કલાકારો દ્વારા વિવિધ કલાનૃત્યો રજૂ કરવામાં આવશે.

Madhavpur Ghed Mela: Five-day Madhavpur mela to ends today in Porbandar

Madhavpur Ghed Mela: Five-day Madhavpur mela to ends today in Porbandar

News Continuous Bureau | Mumbai

માધવપુર ઘેડના મેળામાં ભાગ લેવા માટે ઉત્તર પૂર્વના રાજ્યોના 600થી વધુ કલાકારો ગુજરાત પહોંચી ચૂક્યા છે. આ કલાકારોનું નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના રાજ્યના આ કલાકારોની 28 ટીમનું ઢોલ-નગારા સાથે પરંપરાગત ઢબે સ્વાગત કરવામાં આવ્યું. મહત્વપૂર્ણ વાત એ છે કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ઉત્તર-પૂર્વના આ કલાકારો અમદાવાદ, સુરત અને સોમનાથમાં વિવિધ નૃત્ય સ્વરૂપો રજૂ કરશે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા ગુનેગારો પકડાયા

ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વિદંતી અનુસાર ભગવાન કૃષ્ણ અને અરુણાચલ પ્રદેશના રાણી રુકમણી વચ્ચેના વિવાહ થયા હતા. આ વિવાહની ઉજવણી સંદર્ભે માધવપુર ઘેડમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. 

Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Exit mobile version