છોટા રાજન વિશે એઇમ્સ હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું. શું છોટા રાજન જીવે છે? કે પછી મરી ગયો?

કોરોનાથી સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ના મોતના સમાચાર અફવા છે.  

છોટા રાજનનાં મોતના સમાચારોને ખોટા જાહેર કરતાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલે ન્યૂઝ એજન્સીને કહ્યું કે તે જીવીત છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

Join Our WhatsApp Community

એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

18 વર્ષથી ઉપરના લોકો ની વેક્સિન કેમ બંધ કરી? આ રાજ્ય સરકારને કોર્ટે ઠપકો આપ્યો. શું મહારાષ્ટ્ર સરકાર પર તેની અસર પડશે?

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version