Site icon

એકવાર કોરોના થઈ ગયા પછી બીજીવાર સંક્રમિત થવાનો ભય કેટલો?જવાબ છે આટલા દિવસ પછી….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના ને કારણે દેશમાં પાંચ લાખથી વધુ એવા લોકો છે જેઓ એકથી વધુ વાર સંક્રમિત થયા છે. આંકડાકીય રીતે જોવા જઈએ તો દેશમાં લગભગ પાંચ ટકા એવા લોકો છે જેઓ ને એકવાર કોરોના થઈ ગયા પછી બીજીવાર પણ લાગું થયો. 

સરકારે  લોકડાઉન કરવાનું નક્કી કર્યું તો પછી બેઠકોમાં શું ચાલી રહ્યું છે? શેની તૈયારી? કઈ તૈયારીઓ ચાલી રહી છે?

લોકો વચ્ચે એવી ચર્ચા જોરમાં છે કે એકવાર કોરોના થઈ ગયા પછી શરીરમાં એન્ટિબોડી પેદા થાય છે અને ત્યારબાદ તે બીજીવાર સંક્રમિત થઈ શકતો નથી.

આ બધા દાવાઓ ખોટા છે. તાજેતરમાં થયેલા રિસર્ચ મુજબ એક વાત એવી બહાર આવી છે કે કોરોનાથી સાજા થઇ ગયા પછી આશરે ૬૦ દિવસ પછી એન્ટીબોડી ધીમે-ધીમે ઓછી થવા માંડે છે. ત્યારબાદ વ્યક્તિને ગમે ત્યારે કોરોના લાગુ થઈ શકે છે.

એક વાત એ પણ ખરી કે વ્યક્તિ ની તબિયત તેની ઉંમર તેમજ તેના શરીરની તંદુરસ્તી પણ આ મામલે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે..

14 દિવસનું લોકડાઉન શા માટે જરૂરી? રાજ્ય સરકારે સર્વ દળ ની મીટિંગમાં શું દલીલો આગળ ધરી?

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version