Site icon News Continuous Bureau | Mumbai

એકવાર કોરોના થઈ ગયા પછી બીજીવાર સંક્રમિત થવાનો ભય કેટલો?જવાબ છે આટલા દિવસ પછી….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના ને કારણે દેશમાં પાંચ લાખથી વધુ એવા લોકો છે જેઓ એકથી વધુ વાર સંક્રમિત થયા છે. આંકડાકીય રીતે જોવા જઈએ તો દેશમાં લગભગ પાંચ ટકા એવા લોકો છે જેઓ ને એકવાર કોરોના થઈ ગયા પછી બીજીવાર પણ લાગું થયો. 

સરકારે  લોકડાઉન કરવાનું નક્કી કર્યું તો પછી બેઠકોમાં શું ચાલી રહ્યું છે? શેની તૈયારી? કઈ તૈયારીઓ ચાલી રહી છે?

લોકો વચ્ચે એવી ચર્ચા જોરમાં છે કે એકવાર કોરોના થઈ ગયા પછી શરીરમાં એન્ટિબોડી પેદા થાય છે અને ત્યારબાદ તે બીજીવાર સંક્રમિત થઈ શકતો નથી.

આ બધા દાવાઓ ખોટા છે. તાજેતરમાં થયેલા રિસર્ચ મુજબ એક વાત એવી બહાર આવી છે કે કોરોનાથી સાજા થઇ ગયા પછી આશરે ૬૦ દિવસ પછી એન્ટીબોડી ધીમે-ધીમે ઓછી થવા માંડે છે. ત્યારબાદ વ્યક્તિને ગમે ત્યારે કોરોના લાગુ થઈ શકે છે.

એક વાત એ પણ ખરી કે વ્યક્તિ ની તબિયત તેની ઉંમર તેમજ તેના શરીરની તંદુરસ્તી પણ આ મામલે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે..

14 દિવસનું લોકડાઉન શા માટે જરૂરી? રાજ્ય સરકારે સર્વ દળ ની મીટિંગમાં શું દલીલો આગળ ધરી?

Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Malad Digital Arrest Scam મલાડના નિવૃત્ત વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના નામે ડરાવી ₹૪૧.૫૦ લાખ પડાવ્યા; વસઈથી બે શખ્સો ઝડપાયા
Sonu Nigam Health Update કોન્સર્ટ પહેલા સોનુ નિગમની હેલ્થ અપડેટ સિંગરની અચાનક તબિયત બગડતાં મેડિકલ ટેસ્ટ કરાયા, ફેન્સ કરી રહ્યા છે સાજા થવાની પ્રાર્થના
Google Maps Glitch ગૂગલ મેપના ભરોસે રહેવું પડ્યું ભારે નાળામાં કાર ખાબકતા 4 લોકો ફસાયા, 2 કલાક બાદ રેસ્ક્યુ કરીને બચાવાયા
Exit mobile version