Site icon

 મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને પગલે સાંઈબાબા મંદિર બાદ સિદ્ધિવિનાયક મંદિર ના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયા. 

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો બંધ થવા લાગ્યા છે.

શિરડીના સાંઇબાબા મંદિર બાદ હવે મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર પણ આગામી આદેશ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે.

Join Our WhatsApp Community

જોકે મંદિરમાં નિયમિત 'આરતી' અને 'પૂજા' કરવામાં આવશે અને વેબકાસ્ટ પર મૂકવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આ બંને મંદિરોમાં રોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થાય છે.

મુંબઈના હીરાબજારના વેપારીઓ મુખ્યમંત્રીને મળશે, એક્સપોર્ટ ઓર્ડરનું શું કરવાનું? આ પ્લાન પર કામ ચાલી રહ્યું છે. જાણો વિગત…
 

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version