અરે વાહ! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, શહેરમાં માત્ર એક જ કોરોના દર્દીનું થયું મોત; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે   

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 નવેમ્બર, 2021

બુધવા

મુંબઈ શહેરમાં હવે કોરોના મહામારીની અસર ધીમે ધીમે ઓસરી રહી છે.

નવેમ્બર મહિનામાં ત્રીજા દિવસે, શહેરમાં એક જ દર્દીનું કોરોનાથી મોત થયું છે  

સાથે શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 218 નવા કેસ નોંધાયા છે. 

મુંબઈમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડના કુલ 7,59,995 કેસમાંથી 7,38,343 રિકવર થયા છે. 

ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને 2,804 થયો છે. 

જોકે શહેરમાં રિકવરીની ટકાવારી 97 યથાવત રહી છે. 

મુંબઈ મહાપાલિકાના હોલને બદલે આ ઠેકાણે બાળાસાહેબ ઠાકરેની પ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ; પ્રતિમા માટે જગ્યા ન હોવાનું આ છે કારણ; જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More