Site icon News Continuous Bureau | Mumbai

કોરોના નો વ્યાપ વધવાને કારણે લોકલ ટ્રેનના યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. જાણો તાજા આંકડા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી ને ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો છે. આ સરકારી આદેશ ને કારણે હવે લોકલ ટ્રેનમાં દૈનિક ધોરણે સફર કરનાર યાત્રીઓની સંખ્યા ઓછી થઈ છે.

કોરોના થી પહેલા ટ્રેનમાં રોજ ૮૦ લાખ લોકો સફર કરતા હતા. કોરોના આવી ગયા બાદ દૈનિક રીતે 36 થી 37 લાખ લોકો ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. 

હવે સરકારે જે નવો કાયદો બનાવ્યો છે તેમજ મંત્રાલયમાં એકાંતરે દિવસે લોકોને કામ કરવા બોલાવવામાં આવ્યા છે તેના ફળ સ્વરૂપ લોકલ ટ્રેનમાં દૈનિક બે લાખ લોકોનો ઘટાડો થયો છે.

પશ્ચિમ રેલવે માં રોજ એક લાખ લોકો ઓછા આવે છે તેમજ મધ્ય રેલવેમાં પણ દૈનિક એક લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે.

અઘરા સમયમાં બે લાખ લોકોનો ઘટાડો એ નોંધપાત્ર આંકડો કહેવાય.

રાષ્ટ્રીય સ્તરે કોરોના ના આંકડા માં વધારો થયો. જાણો નવા આંકડા…

AI Origin Financial Fraud મહારાષ્ટ્રમાં રૂ. ૩૦ કરોડની ફાઇનાન્શિયલ ફ્રોડનો પર્દાફાશ, ‘AI ઓરિજિન’ના ડાયરેક્ટરો સહિત ૪ની ધરપકડ
Goa Cyber Fraud Racket Busted ગોવાથી ચાલતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ મુંબઈ પોલીસે ૧૨ યુવાનોની કરી ધરપકડ, ૫૦૦ કરોડનું કૌભાંડ હોવાની શંકા
Amazon Fraud Case એમેઝોન સાથે મોટી છેતરપિંડી, મોંઘા મોબાઈલ બદલી નકલી ફોન પધરાવનાર બેની ધરપકડ
Mumbai Coastal Road મુંબઈ કોસ્ટલ રોડ પર કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ચાર આરોપીઓની ધરપકડ, એક સગીરની અટકાયત
Exit mobile version